વડતાલ સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસ સાથે પંચદિનાત્મક દિપોત્સવ પર્વ અને નૂતન વર્ષ ઉજવાશે

નવા વર્ષની પુર્વસંધ્યાએ એટલે ગુરૂવારે દિવાળીની રાત્રીના 8:00 થી 10:00 સુધી દિપોત્સવ પર્વ આતશબાજી સાથે  યોજાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસ સાથે પંચદિનાત્મક દિપોત્સવ પર્વ  અને નૂતન વર્ષ ઉજવાશે
Diwali Festival will be celebrated for five days at Vadtal Swaminarayan Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 4:15 PM

KHEDA : શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામ તુલ્ય વડતાલ (Vadtal) ધામમાં પંચદિનાત્મક દિપોત્સવ પર્વ (Diwali Festival)નું આયોજન કરવામાં આવેલ છે. આ દિપોત્સવ પર્વ અંતર્ગત ધનપુજન, હનુમાન પુજન, ચોપડા પુજન, લક્ષ્મીપૂજન, દિપોત્સવ, ગોવર્ધનપુજા, અને ભવ્ય અન્નકુટ આરતી દર્શનનો સમાવેશ થાય છે.

પંચદિનાત્મક દિપોત્સવ પર્વની માહિતી આપતા કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે તા.2જી નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 11:30 થી 1:30 સુધી ધનપુજન થશે. કાળીચૌદશ તા.3જી નવેમ્બર બુધવારના રોજ સવારે 9:30 કલાકે શ્રી હનુમાન પુજન કરવામાં આવશે. આસુરી વૃત્તિ ઉપર દૈવીવૃત્તીના વિજયનું પર્વ એટલે દિવાળી તા.4થી નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 10:30 થી 2:58 શારદાપુજન-ચોપડાપુજન, સાંજે 6:00 થી 7:00 કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ લક્ષ્મીપુજન કરશે. વર્ષમાં ફક્ત આ સમયે લક્ષ્મીજીના ચરણાવિંદના દર્શન થશે. દિવાળીએ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

નવા વર્ષની પુર્વસંધ્યાએ એટલે ગુરૂવારે દિવાળીની રાત્રીના 8:00 થી 10:00 સુધી દિપોત્સવ પર્વ આતશબાજી સાથે  યોજાશે. તા.5મી નવેમ્બર શુક્રવારના રોજ નૂતનવર્ષના સવારે 10:30 કલાકે ગોવર્ધનપુજા, નૂતનવર્ષના રોજ સવારે 8:00 થી 11:00 સુધી આશીર્વાદ સભા સાથે 58મી રવીસભા યોજાશે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સવારે 11:00 કલાકે અન્નકુટ દર્શન આરતી યોજાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા સમારંભ વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી સંભાળી રહ્યા છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">