Surendranagar : પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ, 40 બાળકોને ઝાડા,ઉલ્ટીની અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી (Water) ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.

Surendranagar : પ્રદુષિત પાણીથી લોકો ત્રાહિમામ, 40 બાળકોને ઝાડા,ઉલ્ટીની અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયું
Diarrhoea and Jaundice cases on rise amid scorching heat in Surendranagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:39 PM

Surendranagar News : લીંબડી તાલુકાના (Limbadi Taluka) ભથાણ ગામે 40 બાળકોને ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો સામે આવ્યા છે.ભથાણ ગામે પીવાના પાણીના પંપમાં પ્રદુષિત પાણી ભળતા ગામમાં રોગચાળો (Epidemic) વકર્યો છે.પાણીના પંપ નજીક જ દુષિત પાણીના ખાડા ભરેલ છે, તેથી પાણીની લાઇન પસાર થતી લીંક સાથે પાણી ભળતા આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.જો કે એકસાથે ભથાણ ગામમાં 40 બાળકોને ઝાડા ઉલ્ટી કમળાના કેસો સામે આવતા તંત્ર થયુ દોડતુ થયુ છે.જો કે આ અંગે જાણ થતા જ મામલતદાર, પાણી પુરવઠા ઇજનેર, આરોગ્ય ખાતુ ભથાણ પહોંચી તપાસ હાથ ધરી હતી.આરોગ્ય ટીમે હાલ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં(Primary Health Center)  આ બાળકોની સારવાર શરૂ કરી છે.

રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી

તમને જણાવી દઈએ કે,સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહિશોને રોડ, રસ્તા, પાણી(Water)  સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ આ પહેલા પણ શહેરના અમુક વોર્ડમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડમાં દુષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવતાં સ્થાનિક રહિશોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

નવી પાણીની લાઈન લાખોના ખર્ચે નાંખવામાં તો આવી છે, પરંતુ કયારેય આ લાઈનમાં પાણી આવ્યું નથી,તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.ત્યારે એક તરફ આકરી ગરમી અને બીજી તરફ આ પ્રાકરે પ્રદુષિત પાણીને કારણે ફાટી નીકળેલ રોગચાળાના કારણે લોકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">