VIDEO : નૂતન વર્ષના પર્વે ગુજરાતના અનેક મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરનું પણ એક અલગ જ માહત્મય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 1:33 PM

નૂતન વર્ષના પર્વ પર ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. સોમનાથ મંદિરમાં (Somnath Temple) વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. તો અહીંયા શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ઊંઝા ઉમિયા ધામ ખાતે નૂતન વર્ષને લઇને માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ તરફ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. બીજી તરફ સુરતના પ્રખ્યાત અંબિકા મંદિરમાં સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન માટે ભીડ જમાવી. બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે સુરતના અંબિકા મંદિરનું પણ એક અલગ જ માહત્મય છે.

ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી

અમદાવાદના (Ahmedabad) ભદ્રકાળી મંદિરમાં નગરદેવીના દર્શન કરવા માટે ભક્તોની (Devotee)  લાંબી લાઈન લાગી. નૂતન વર્ષના પર્વે મુખ્યપ્રધાને પણ નગર દેવીના દર્શન બાદ પૂજા અર્ચના કરી હતી. ભદ્રકાળીના (Bhadrakali Temple) દર્શન માટે વહેલી સવારથી એક કિલોમીટરની ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભક્તોએ ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">