Gujarat માં કોરોનાના કેસમાં ઘટાડો, 30 જિલ્લા અને પાંચ મહાનગરમાં શૂન્ય કેસ

કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં 6-6 નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:39 PM

ગુજરાત(Gujarat) માં કોરોનાના(Corona)  કેસ સતત ઘટી રહ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ(Ahmedabad)  અને સુરતમાં 6-6  નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યના કુલ 30 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ(Active Case) ની સંખ્યા 151 પર પહોંચી છે.રાજ્યમાં વેન્ટિલેટર પર હવે કોરોનાના 6 દર્દીઓ છે.

ગુજરાતના સતત ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે સરકારે વેકસિનેશન પર ભાર મૂક્યો છે. તેમજ જો રાજ્યમાં
રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 32 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. જયારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 60 હજાર 879 લોકોનું રસીકરણ કરાયું.

જ્યારે અમદાવાદમાં 55 હજાર 630 લોકોએ રસી મુકાવી છે. આ તરફ વડોદરામાં 22 હજાર 447 અને રાજકોટમાં 25 હજાર 542 લોકોએ રસીકરણ કરાવ્યું છે. રાજ્યમાં કુલ 5 કરોડ 7 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્ય સરકારે હવે આગામી દિવસોમાં ધોરણ 1 થી 5 ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જો કે આ અંગે સરકારે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

જો કે આગામી દિવસોમાં આવનારા ગણેશ મહોત્સવમાં પણ સરકારે અગમચેતીના ભાગરૂપે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી છે. તેમજ ગણેશ મહોત્સવમાં પણ મોટી પ્રતિમા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યા છે.

આ પણ વાંચો : સુરતમાં વરસ્યો રાહતનો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટને પાર

આ પણ વાંચો : Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">