રાજકોટમાં રોજની 15 કરોડની જ્વેલરીનું વેચાણ, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પહેલા જ્વેલરીનું વેચાણ વધ્યું

ગત વર્ષે તહેવારોની મોસમ સોની વેપારીઓ માટે સદંતર નિષ્ફળ ગઇ હતી, માત્ર ૨૦ થી ૨૫ ટકા જ વેપાર નોંધાયો હતો ઝવેરીઓના જણાવ્યા મુજબ દર વખતે Dussehra થી અને દિવાળીના સમયગાળામાં સોનાના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 4:24 PM

રાજકોટમાં હાલ અંદાજે રોજની 15 કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે. જ્વેલર્સો માટે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ સૌથી અગત્યનો દિવસ ગણાય છે. સામાન્ય દિવસો કરતાં વધારે દાગીનાનું વેચાણ થાય છે. પરંતુ કોરોનાકાળમાં લગ્ન ધામધૂમથી ઉજવી શકાયા ન હતાં. જેમના લગ્ન મોકૂફ થયા હતાં તેઓ પણ લગ્ન કરી રહ્યાં છે માટે હવે જ્વેલરીની ખરીદી પણ નીકળી રહી છે. ઈબ્જાના પ્રમુખની વાત માનીએ તો, લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરતાં થયા છે.

ઘણા સમયથી સુસ્ત બનેલી સોની બજારના તેજીનો ઝળહળાટ પથરાતાં ઝવેરીઓના ચહેરા પર ચળકાટ જોવા મળી રહ્યો છે. Dussehra નું પર્વ સુધરી જતા હવે દિવાળીનો તહેવાર પણ સોની બજાર માટે ખીલી ઉઠે તેવી વેપારીઓને આશા છે.

ગત વર્ષે તહેવારોની મોસમ સોની વેપારીઓ માટે સદંતર નિષ્ફળ ગઇ હતી, માત્ર ૨૦ થી ૨૫ ટકા જ વેપાર નોંધાયો હતો ઝવેરીઓના જણાવ્યા મુજબ દર વખતે Dussehra થી અને દિવાળીના સમયગાળામાં સોનાના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ કોરોનાના લીધે તેને ફટકો પડો હતો. ત્યારે આ વખતે દિવાળી પછી લગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે જેની ખરીદી માર્કેટમાં નોંધાઈ છે. આજે Dussehra ના પર્વ પર લોકોએ સોનાની જવેલરી ઉપરાંત ચાંદીની લગડીની ખૂબ ખરીદી કરી હોવાનું જવેલરીના વેપારીઓ જણાવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : Char Dham Yatra: હિમવર્ષા વચ્ચે ચારધામ યાત્રા ફરી શરૂ, ગંગોત્રી-યમુનોત્રી સહિતના વિસ્તારોમાં ઠંડીમાં થયો વધારો

 

 

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">