Cyclone Tauktae Updates Gujarat: ભાવનગરમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, નીચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ

ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સમ્પૂર્ણ પણે એલર્ટ થઈ ચૂક્યું છે અને સલામતીના પગલાં ભરવામાં આવ્યા છે.

| Updated on: May 16, 2021 | 6:55 PM

ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સમ્પૂર્ણ પણે એલર્ટ થઈ ચૂક્યું છે અને સલામતીના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં નીચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે તમામ હોસ્પિટલો પર જનરેટર સેટ ઉભા કરી દેવામાં આવ્યા છે. દરિયામાંથી 473 બોટો પરત બોલાવી લેવાઈ છે. ભાવનગર કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાને લઈ સરકાર પણ સતર્ક બની ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે. ગુજરાતમાં NDRF ની 44 ટીમ પહોંચવાની છે. NDRF અને SDRF ની ટીમ સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તો 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">