Banaskantha : સતત બીજા દિવસે ગૌશાળા સંચાલકોનો વિરોધ, રસ્તા પર પશુઓને છોડી ધરણાની ચીમકી ઉચ્ચારી

ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ (Banaskantha police) એલર્ટ જોવા મળી રહી છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 10:05 AM

સરકાર (Gujarat govt) દ્વારા ગૌશાળા અને પાંજરાપોળને રૂપિયા 500 કરોડની સહાય ન ચૂકવાતા ગૌશાળા સંચાલકો રસ્તા પર ઉતર્યા છે, ત્યારે બનાસકાંઠામાં (banaskantha) સતત બીજા દિવસે ગૌશાળા સંચાલકોનો (Cow shelter trustees)વિરોધ જોવા મળ્યો. ડીસા, લાખણી, થરાદ, પાટણ સહિતના વિસ્તારમાં ફરી ગૌશાળા સંચાલકોનું ઉગ્ર આંદોલન (protest) જોવા મળે તેવી શક્યતા છે.આ પહેલા ગૌપાલકોએ રસ્તા પર પશુઓને છોડી વિરોધ નોંધાવ્યો હતો.

આજે ગૌશાળા સંચાલકો ડીસામાં (Deesa) મામલતદાર કચેરીએ ઘરણા કરશે, આ સાથે ગૌશાળા સંચાલકોની આજે બેઠક મળવાની છે.તો જ્યાં સુધી સહાય નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી સંચાલકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

ઉગ્ર આંદોલનની ચીમકીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ

તો બીજી તરફ ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ (Banaskantha police) એલર્ટ બની છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે. સંચાલકો પશુઓ સાથે સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે અને સંચાલકોને સરકારી કચેરી સુધી પશુ લઇને જતા અટકાવશે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">