ગુજરાતના નવા મંત્રીમંડળ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, મંત્રી બનનારા ધારાસભ્યોને ફોનથી જાણ કરાઇ

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નો -રિપીટ થીયરી લાગુ કરી દેવામાં આવી હોવાના સંકેતો પણ મળી ગયા છે. જેમાં 22 જેટલા મંત્રીઓ શપથ લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:30 AM

ગુજરાત (Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથના ગણતરીના કલાકો જ બાકી છે. તેવા સમયે નવા મંત્રીઓના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે.તેમજ નવા મંત્રીમંડળમાં નો -રિપીટ થીયરી લાગુ કરી દેવામાં આવી હોવાના સંકેતો પણ મળી ગયા છે. જેમાં 22 જેટલા મંત્રીઓ શપથ લેશે. તેમાંથી મંત્રી બનનારા મોટા ભાગના ધારાસભ્યોને ફોન કરીને શપથ લેવા માટે ફોન પણ કરી દેવામાં આવ્યા છે.

આ ધારાસભ્યોને ફોનથી મંત્રી તરીકે શપથ લેવા જાણ કરાઇ છે. 

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ
પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર

ગુજરાત(Gujarat)માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે શપથવિધિ છે. જો કે તે પૂર્વે નવા મંત્રીઓના નામને લઇને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સીએમ ભુપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ રહી છે.

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.

આ  પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે આટલા મંત્રીઓની ઓફિસ ખાલી કરાઇ, જાણો વિગતે

આ પણ વાંચો : જૂનાગઢના કેશોદથી 10 ગામોને જોડતો રસ્તો ધોવાયો, લોકોને પારાવાર મુશ્કેલી

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">