Corona : દેશ સહિત રાજયમાં કોરોનાના વળતા પાણી, કેસોની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:15 AM

Corona : દેશ સહિત રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 24 હજાર 692 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે દેશમાં એક દિવસમાં 438 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં 33 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેરળમાં કોરોનાનો આંક ઘટીને 12 હજાર પર પહોંચ્યો છે.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં બીજી લહેર બાદ સૌથી ઓછા માત્ર નવા 14 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં હવે માત્ર 187 એક્ટિવ કેસ છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સૌથી રાહતની વાત એ છે કે 30 જિલ્લા અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. તો અમદાવાદમાં 6 કેસ, સુરતમાં 2 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. જ્યારે જૂનાગઢ, વલસાડ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો.

રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4.58 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 53 હજાર 336 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 42 હજાર 585 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 20 હજાર 341 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 17 હજાર 922 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 6 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">