કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ પર માઠી અસર, એક જ વર્ષમાં GSTના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ

વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા GST નંબર રદ્દ કરવામાં આવ્યા છે. તો કેટલાક વેપારીઓના મૃત્યુ થવાને કારણે GST નંબર રદ્દ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:40 AM

AHMEDABAD : કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગને માઠી અસર થઇ છે. ગુજરાતમાં એક જ વર્ષમાં જીએસટી ના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ થયા હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક રજિસ્ટ્રેશન વેપારીઓએ જ રદ્દ કર્યા છે, તો કેટલાક રાજ્ય કરવેરા વિભાગ તરફથી રદ્દ કરવામાં આવ્યાં છે. વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા GST નંબર રદ્દ કરવામાં આવ્યા છે. પેઢી અથવા વેપાર ઉદ્યોગોના વાર્ષિક ટર્ન ઓવર ઓછા થતા GST ભરવાની લીમીટમા ન આવતા હોય તેવા વેપારીઓએ GST નંબર રદ્દ કર્યા છે. તો કેટલાક વેપારીઓના મૃત્યુ થવાને કારણે જીએસટી નંબર રદ્દ કરાયા છે. તો કેટલાક વેપારીઓ કોરોનાકાળ દરમ્યાન 3 અથવા 6 રીટર્ન ન ભરી શક્યા હોય તેમના GST નંબર રાજ્ય કરવેરા વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવ્યાં છે. જો કે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હોવાને કારણે જે વેપારીઓના જીએસટી રજિસ્ટ્રેશન (GST registrations ) રદ્દ થયા હોય તે વેપારીઓ તેમના GST નંબર પાછા મેળવવા ઈચ્છે છે.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">