શક્તિસિંહ ગોહિલે કયું : ‘ઓવૈસી ભાજપની બી ટીમ, કોંગ્રેસના મત તોડવાની આ મથામણ’

ભાવનગરની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 7:27 PM

રાજ્યમાંનો રિપિટ થિયરીથી આખી સરકાર બદલાઇ ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવું મંત્રીમંડળ ચાર્જ સંભાળ્યા પછી એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ તરફ કોંગ્રેસ નો રિપિટ થીયરી અને ભાજપ પર ઘણા સવાલો ઉભા કરી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાતે હતા.

ભાવનગરની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. એટલું જ નહીં પરંતુ શક્તિસિંહ ગોહિલે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી. આ દરમિયાન શક્તિસિંહે tv9 સાથે ખાસ વાતચીત પણ કરી. ચાલો જાણીએ શું કહ્યું તેમેણે.

શક્તિસિંહે ભાજપની નો રિપીટ થીયરી પર કહ્યું કે, ભાજપમાં ગભરાટ ઉભો થઇ ગયો છે. ડૂબતો હોય એ તરણું પકડે એવી આ સ્થિતિ છે. કોરોનામાં લોકોની ચિંતાના કરી, સહાય ના આપી. વાવાઝોડામાં ખેડૂતને રાહત ના આપી, યુવાનોને રોજગાર નથી, સરકારી કર્મચારી પોતાના પ્રશ્નો માટે રોજ ઝઝૂમે છે, સામાન્ય માણસને કોઈ સુવિધા નથી. એટલે લોકોના રોષને ખાળવા મુખ્યમંત્રી અને નો રિપિટ થીયરીથી સરકાર બનાવી છે.

ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા ઓવૈસી અને તેની પાર્ટીને લઈને શક્તિસિંહે કહ્યું કે ભાજપ એ ટીમ, બી ટીમ, સિ ટીમ, પૈસાના દમે કોંગેસના મત તોડવા માટે મથી રહી છે. પરંતુ મતદાતા મુર્ખ નથી. અને સ્પષ્ટ આદેશ કોંગ્રેસની તરફેણમાં આવશે.

 

 

આ પણ વાંચો: AHMEDABAD : ફાયર સેફટી વગરની 212 સ્કૂલોને બંધ કરવાની નોટીસ અપાતા ખળભળાટ, ફાયર વિભાગે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

આ પણ વાંચો: Rajkot: યુવતી સાથે કારમાં રંગરલીયા મનાવતા પોલીસમેનનો વિડીયો વાયરલ, સ્થાનિકોએ આપ્યો મેથીપાક

Follow Us:
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">