ગુજરાતના સીએમ રૂપાણીનો પ્રહાર, કહ્યું કોંગ્રેસ વિકાસ વિરોધી પાર્ટી

કોંગ્રેસ વિકાસનો વિરોધ કરતી હોવાના લીધે લોકો હવે તેમને ગુજરાત વિરોધી ગણે છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા થઈ છે જેના લીધે તે પ્રજાની વચ્ચે નથી જઇ શકતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 7:59 PM

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના જન સુખાકારી દિવસના મુખ્ય સમારોહમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિકાસનો વિરોધ કરતી હોવાના લીધે લોકો હવે તેમને ગુજરાત વિરોધી ગણે છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા થઈ છે જેના લીધે તે પ્રજાની વચ્ચે નથી જઇ શકતા. સીએમ રૂપાણીએ કહ્યું કોંગ્રેસના રાજમાં તિજોરીમાં કાંણા હતા જ્યારે આજે સરકાર પાસે નાણાં છે જેનાથી વિકાસ કાર્યો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો : Indian Railways : ટ્રેનમાં હવે નહીં મળે વાઇફાઇ સુવિધાનો લાભ, રેલવે મંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચો : પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં પૂર્વે ધ્યાનમાં રાખજો આ બાબતો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">