Narmada : કેમિકલ વગરના ગોળની ભારે ડિમાન્ડ, મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશથી પણ ખરીદી માટે લોકોનો ઘસારો

હાલ ઉત્તરાયણ પર્વને લઇને રાત-દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ તથા તેનો ભાવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતા ઓછો હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:36 AM

આકાશી પર્વ ઉત્તરાયણ નિમિત્તે પતંગની સાથે ગોળની ચીકી ખાવાની પરંપરા છે, ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ તો નવેમ્બર માસમાં જ ગોળના કોલા શરૂ થઇ જાય છે અને 3 માસ સુધી ગોળ બનાવવામાં આવે છે. પરંતુ હાલ ઉત્તરાયણ પર્વને લઇને રાત-દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ તથા તેનો ભાવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતા ઓછો હોય છે. દેશી ગોળના લાભને જોતા સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પણ લોકો મોટી માત્રામાં ગોળની ખરીદી કરવા આવી રહ્યા છે.

ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર

ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણમાં બે દિવસ સારો પવન રહેવાની શક્યતા છે.. સાથે જ ત્રણ દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરાઈ છે.. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">