ગુજરાત સહીત દેશના 11 રાજ્યોમાં ડેન્ગ્યુનો ભરડો, જાણો રાજ્યમાં ડેન્ગ્યુના કેટલા કેસો નોંધાયા

ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ અને વાઈરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે.

ગુજરાત સહીત દેશના 11 રાજ્યોમાં ડેન્ગ્યુનો ભરડો, જાણો રાજ્યમાં  ડેન્ગ્યુના કેટલા કેસો નોંધાયા
Centre tells 11 states to step up efforts against Serotype-2 dengue
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 10:07 PM

દેશના 11 રાજ્યોમાં કોરોના મહામારીની સાથે ડેન્ગ્યુ (Dengue)ના ભયજનક સ્વરૂપ સિરોટાઈપ-2 (Serotype-2)ના કેસો વધ્યા છે…ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ અને વાઈરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં છે, તો ગુજરાતમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં ગયા વર્ષની સરખામણીમાં 110 ટકાનો વધારો નોંધાયો છે.

આ 11 રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર ગુજરાત સહીત દેશના રાજ્યોમાં વધી રહ્યાં છે ડેન્ગ્યુના કેસો આન્ધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણા.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

ડેન્ગ્યુના લક્ષણો ડેન્ગ્યુના લક્ષણોમાં એકદમ હાઇગ્રેડ તાવ આવવો, માથું દુખવું, આખો દુખવી, સ્નાયુ અને હાડકાનો દુઃખાવો, ઉબકા, ઉલટી, ચામડી ઉપર લાલ ઝીણા ચાઠાં પડવા, મુખ્યત્વે જોવા મળે છે.

રાજ્યમાં ડેન્ગ્યુની સ્થિતિ રાજ્યમાં અમદાવાદ, જામનગર, રાજકોટ, અને વડોદરોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસોને કારણે રાજ્યની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, ત્યારે મચ્છરજ્ન્ય રોગોને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ડેન્ગ્યુના કેસોના ઝડપી નિદાન, ફિવર હેલ્પ લાઈન, પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કિટનો સંગ્રહ, લારવાનો નાશ કરતી દવાઓ અને સારવાર માટેની દવાઓના સંગ્રહ જેવા જરૂરી પગલાં લેવા સુચના આપી છે.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામગીરી રાજ્યમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને આજે 19 સપ્ટેમ્બરે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારોમાં વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી અંતર્ગત ખાસ ઝુંબેશ રૂપે હાઉસ-ટુ-હાઉસ ફિવર સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આજે 20 સપ્ટેમ્બરે અમદાવાદ જિલ્લામાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">