Bharuch : નર્મદાની સપાટીમાં આંશિક વધારો, ભયજનક સપાટીથી 10 ફુટ નીચે વહી રહ્યા છે લોકમાતા

નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,29,000 ક્યુસેક છે. ડેમના ત્રણ ગેટ દ્વારા 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૨૪ કલાક તારાબાઈ ચાલુ રાખી તેમાંથી 43,798 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 12:02 PM

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ(Narmada Dam)માં પાણીની આવકમાં સતત વધારો થઇ રહયો છે. હાલમાં ડેમનું જળસ્તર 134.31 મીટર છે. ઉપરવાસમાંથી ડેમના સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. 49,798 ક્યુસેક પાણી નર્મદાના ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદાની સપાટીમાં આંશિક વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક રેવાજી ૧૩ ફૂટની સપાટીએ વહી રહ્યા છે. ટૂંક સમયમાં નદી હજુ બે કાંઠે વહેતી જોવા મળી શકે છે.

નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,29,000 ક્યુસેક છે. ડેમના ત્રણ ગેટ દ્વારા 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૨૪ કલાક તારાબાઈ ચાલુ રાખી તેમાંથી 43,798 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ 49,798 ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનું કુલ લાઈવ સ્ટોરેજ 4397.10 મિલિયન ક્યુબીક મીટર છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચ શહેરના નર્મદા કાંઠા વિસ્તાર સહીત જિલ્લાના ઝગડીયા , અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના કુલ 40 ગામના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જોકે હાલ પૂરનું કોઈ સંકટ ન હોવાથી તંત્ર માત્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. નર્મદા 13.77 ફૂટની સપાટીએ વહી રહી છે જયારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.

naramada bharuch

બીજી તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદી ઝાપટાઓના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે. કરો એક નજરે જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા ઉપર

  • હાંસોટ       :   1 ઇંચ
  • અંકલેશ્વર    : 1 ઇંચ
  • નેત્રંગ          : 1 ઇંચ
  • ભરૂચ         : 1 ઇંચ
  • વાગરા        :  0.8 ઇંચ
  • વાલિયા      : 0.5 ઇંચ
  • આમોદ       : 7 મી.મી.
  • ઝઘડિયા     : 7 મી.મી.
  • જંબુસર      : 2 મી.મી.
Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">