Banaskantha : હડમતીયા ડેમમાં ડૂબી જવાથી એકનું મોત

બનાસકાંઠા દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:58 PM

ગુજરાતના(Gujarat)  અનેક જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના(Rain) પગલે ડેમોમાં પાણીની આવક વધી છે. જેમાં ઉત્તર ગુજરાતના સતત વરસી રહેલા વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જયારે બનાસકાંઠા(Banaskantha) દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું છે.

બનાસ નદીના તટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઉપરવાસ અને બનાસકાંઠામાં ભારે વરસાદની પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે.. જેને લઈ વડગામ મામલતદારે પરિપત્ર જાહેર કરી નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. અમીરગઢ પોલીસે યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.. કોઈ અઘટીત ઘટના ન બને તેને લઈને બનાસ નદીના તટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મામલતદારના આદેશનું અમીરગઢ પોલીસ ચુસ્ત પાલન કરાવી રહી છે.

ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલના રિપેરીંગની માગ કરી

આ ઉપરાંત બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે…ભ્રષ્ટાચારની સુજલામ સુફલામ કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા..કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન જવાની શકયતા છે..બીજી તરફ મુડેઠા ગામથી ખોડલા જવાનો પગદાંડી પુલ ધોવાતા વાહનવ્યહારને ભારે અસર પડી હતી…જોકે મુડેઠા ગામના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલના રિપેરીંગની માગ કરી હતી.

અંબાજી પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ

અંબાજી પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે..,, સુરપગલા નજીક કોઝ-વે પાણીમાં ડૂબતા રાહદારીઓ અટવાયા છે. યાત્રાધામ અંબાજી, દાંતા, હડાદ અને આબુરોડ પંથક ભારે વરસાદથી તરબોળ બની ગયો છે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">