બનાસકાંઠાઃ શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો, રવી સીઝનમાં પૂરતું ખાતર ન મળતા આક્રોશ

Banaskantha: ખેડૂતોના માટે એક નવી મુસીબત આવી પડી છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:42 AM

બનાસકાંઠા (Banaskantha) કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ખાતર (fertilizer) માટે ખેડૂતોની (Farmers) લાઈનો લાગી ગઈ છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે. ત્યારે ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. રવી સીઝનમાં જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ દ્રશ્યો ચિંતાજનક છે કેમ કે સિઝનમાં જ જો ખાતર ન મળે તો ખેડૂતોની હાલત કફોળી બને છે. બનાસકાંઠામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે ખાતરની વાત કરીએ તો. શિયાળામાં મોટાભાગે રાયડો, બટાકો કે અન્ય પાકનું વાવેતર થતું હોય છે. જેમાં વાવેતર બાદ ખાતરની જરૂરીયાત ઉભી થાય છે.

જરૂરીયાતના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. તો કાંકરેજના શિહોરીના દ્રશ્યો સામે આવ્યા છે. આ મુખ્યમથક પર દુર દુરથી ખાતર મેળવવા માટે લોકો આવતા હોય છે. પરંતુ તેમને ખાતર ન મળતું હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. અગાઉ પણ ખાતરની અછતના અનેક કિસ્સા સામે આવ્યા છે. તો અંતરિયાળ વિસ્તારમાં ખાતરની અછત અવાર નવાર સર્જાતી હોય છે.

 

આ પણ વાંચો: Farmers Protest: સરકારનાં જવાબથી અગર ખેડૂત સમિતિ રાજી થઈ તો પ્રધાન સાથે યોજાય શકે છે બેઠક, SKMની બેઠકમાં લેવાયો નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાની આફત વધી: 15 કેસ માત્ર પાંચ પરિવારના, જાણો કયા ઝોનમાં કેટલા કેસ?

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">