ARVALLI : ઉર્જા વિભાગની ભરતી મુદ્દે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ અરજી , જાણો કોણે કરી આ અરજી ?

ધનસુરા પોલીસ મથકમાં યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:32 PM

ARVALLI : ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજાએ જેના પર આક્ષેપ કર્યો છે, તે અવધેશ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપો ફગાવી દીધા છે. અને ધનસુરા પોલીસ મથકમાં યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. અવધેશ પટેલનું કહેવું છે કે તેનું નામ ખોટી રીતે ચગાવવામાં આવ્યું છે.અવધેશે કહ્યું કે- યુવરાજસિંહનો કોઈ રાજકીય સ્ટંટ હોઈ શકે છે.

અવધેશે પડકાર ફેંક્યો છે કે જો તેણે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો યુવરાજસિંહ પુરવાર કરી બતાવે. જો પુરવાર થશે તો તેઓ પોલીસ તપાસમાં પૂરો સહયોગ આપશે.અવધેશે દાવો કર્યો કે તે કોઈ ક્લાસિસ નથી ચલાવતો પણ ખેતી કરે છે અને રેતી-કપચીનો બિઝનેસ છે. અવધેશ પટેલે શંકા વ્યક્ત કરી છે કે સરપંચની ચૂંટણીમાં તેમની પત્ની વિજેતા બની હોવાથી વિરોધીઓથી જીરવાયું નથી.અને તેમણે જ આ કાવતરું ઘડ્યું હોઈ શકે છે મહત્વનું છે કે અવધેશ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ કેટલાક નામોના ખુલાસા કર્યા હતા. યુવરાજ સિંહનું કહેવું હતું કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ કર્યો હતો.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">