રાજકોટના બેડલામાં પોલીસ પર હુમલો, હુમલાખોરો PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા

Attack on police in Rajkot : આ ઘટનામાં લોકો ભેગા થઇ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને તેમાંથી કોઈ એકે PSIની રિવોલ્વોર ઝુટવી લીધાની માહિતી મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 10:51 PM

RAJKOT : રાજકોટના બેડલા ગામે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપીને પકડવા ગયેલી રાજકોટ રૂરલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરો PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા છે.
રાજકોટ શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મૂજબ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ મથક અંતર્ગત આવતા કુવાડવા રોડ નજીકના બેડલા ગામે દેશી દારૂના મામલે તપાસ કરવા ગયેલા એરપોર્ટ પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ સહીતની ટીમ પર દેવીપૂજક શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે 8 થી 10 લોકોના ટોળાએ હુમલો કરી અને PSIની રિવોલ્વોર ઝુટવી ફરાર થયા હતા.

આ ઘટનામાં લોકો ભેગા થઇ જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા અને તેમાંથી કોઈ એકે PSIની રિવોલ્વોર ઝુટવી લીધાની માહિતી મળી રહી છે. આ હુમલામાં ઘાયલ PSI અને બે કોન્સ્ટેબલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે અને હુમલાખોરોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">