Anand : ખંભાતમાંથી એટીએસે ત્રણ લાખ પચાસ હજારનો ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 8:13 PM

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયો ડિઝલ(bio-diesel) નો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં પ્રથમ વખત મોટા પાયે ATS ગુજરાત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા ડીઝલમાં ભેળસેળ મામલે ખંભાત સિવાય વટવા જીઆઈડીસીમાં પણ રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઝલમાં ભેળસેળ કરી ઓછી ગુણવત્તા વાળો ડીઝલ બનાવમાં આવી રહ્યું છે.ગુજરાત એટીએસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે. જેમાં વટવા જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓમાં રેડ ચાલુ છે.

આ પણ વાંચો : મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ

આ પણ વાંચો : IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">