Amreli ના રાજુલામાં વીજ સમસ્યાથી લોકો ત્રાહિમામ, વારંવાર રજૂઆત છતાં સમાધાન નહિ

ઔદ્યોગિક એરિયામાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટ ઉદ્યોગકારો માટે માથાનું દુખાવો બની ગયા છે. આ સમસ્યા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા આજ દિન સુધી લોકસમસ્યાનું નિવારણ આવ્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:03 PM

ગુજરાતના(Gujarat)અમરેલી(Amreli)જિલ્લાના રાજુલાની વીજ કચેરીમાં નાયબ ઈજનેર સહિતના સ્ટાફની જગ્યા છેલ્લા કેટલાય સમયથી ખાલી છે. જેના પરિણામે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ સતત વીજ ગુલ થતી હોવા સાથે મેઈન્ટેનન્સના કામો પણ થતા નથી. જેમાં જિલ્લાના સૌથી મોટા ઔદ્યોગિક એરિયામાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટ ઉદ્યોગકારો માટે માથાનું દુખાવો બની ગયા છે. આ સમસ્યા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા આજ દિન સુધી લોકસમસ્યાનું નિવારણ આવ્યું નથી.

 

આ પણ  વાંચો : છોટાઉદેપુર : કોરોનાને કારણે પારંપરીક ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા, નાના વેપારીઓની હાલત કફોડી

આ પણ  વાંચો : સુરત : બસને આગ લગાવવાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ, એક આરોપી હજુ ફરાર

 

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">