બહારથી આવતા મુસાફરોની તપાસમાં ઢીલાશ? ઓમિક્રોનને લઈને AHNA એ CM ને લખ્યો આ ચિંતાજનક પત્ર

આહનાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સૂચન કર્યું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા જોઈએ. તેમજ મુસાફરોની તપાસમાં ઢીલાસના આરોપ લગાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:43 AM

Omicron In Gujarat: ઓમિક્રોનને (Omicron) અટકાવવા અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમે (Ahmedabad Hospital and nursing home association) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આહનાએ (AHNA) પત્ર લખીને મુસાફરોની તપાસમાં ઢીલાશ રાખવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. આહનાનો આરોપ છે કે, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને અન્ય માર્ગેથી આવતા મુસાફરની તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી છે.

આહનાએ આ સાથે જ સૂચન કર્યું છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા જોઈએ. તો વેક્સિન સર્ટિફિકેટને એર અને રેલવે બુકિંગ સાથે જોડવાની પણ આહનાએ માગણી કરી છે. ઉપરાંત તેમણે લોક જાગૃતિ અભિયાન ફરીથી શરૂ કરવા પણ રજૂઆત કરી છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક સદી વટાવી ગયો છે. જેમાં રાજયમાં 23 ડિસેમ્બરના રોજ નવા 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. સુરતમાં 17, રાજકોટમાં 11 વડોદરા 10, કચ્છ 05, વલસાડ 05, ખેડા 04, નવસારી 04, આણંદ 03, રાજકોટ 03, મહીસાગર 02, ભાવનગર 01, સાબરકાંઠા 01, સુરત જિલ્લામાં 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો હતો.

 

આ પણ વાંચો: Uttar Pradesh: કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

આ પણ વાંચો: Dahod: જોબટથી રાજકોટ જતી ખાનગી બસ પલટી, કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">