AHMEDABAD : જગતપુર ક્રોસિંગના ઓવરબ્રિજ માટે પહેલા 25 ટકા રકમ આપવાની તૈયારી, હવે AUDAમાં અન્ય પ્લાન પાસ કરાવવા સિદ્ધી ગ્રુપની મનમાની

ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઈન પર જગતપુર ક્રોસિંગ પાસેના ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ હવે સિદ્ધિ ગ્રૂપે ફેરવી તોળ્યું છે.સિદ્ધિ ગ્રૂપે AUDAમાં કેટલાક પ્લાન પાસ કરાવવાની શરત મૂકી છે.

AHMEDABAD : જગતપુર ક્રોસિંગના ઓવરબ્રિજ માટે પહેલા 25 ટકા રકમ આપવાની તૈયારી, હવે AUDAમાં અન્ય પ્લાન પાસ કરાવવા સિદ્ધી ગ્રુપની મનમાની
Ahmedabad: Work of overbridge near Jagatpur crossing halted after emerging controversies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:49 AM

AHMEDABAD : શહેરમાં ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઈન પર જગતપુર ક્રોસિંગ પાસેના ઓવરબ્રિજનું કામ વિવાદમાં સપડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને સિદ્ધિ ગ્રુપ (Sidhdhi Group) વચ્ચે પહેલા PPP મોડલ પર બ્રિજ બનાવવા સહમતિ સધાઈ હતી.ઓવરબ્રિજના ખર્ચ પેટે સિદ્ધિ ગ્રુપે 25 ટકા રકમ આપવા તૈયારી દર્શાવી હતી.જો કે કામ શરૂ થયા બાદ હવે સિદ્ધિ ગ્રૂપે ફેરવી તોળ્યું છે.સિદ્ધિ ગ્રૂપે AUDAમાં કેટલાક પ્લાન પાસ કરાવવાની શરત મૂકી છે..આ મુદ્દે AMCના અધિકારીઓ સિદ્ધિ ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યાં છે. સિદ્ધિ ગ્રુપે હવે પૈસા આપવાની ના પાડી તો પહેલા શું માત્ર વાહવાહી મેળવવા જાહેરાત કરી હતી? શું કોરોના કાળમાં જૂથની આર્થિક સ્થિતિ કથળી છે કે પછી બ્રિજની રકમ આપ્યા પહેલા પોતાના કેટલાક પ્લાન ઝડપથી પાસ કરાવવાનો સિદ્ધિ ગ્રૂપનો ઈરાદો છે?

આ પણ વાંચો : AHMEDABAD : પ્રથમવાર જગન્નાથ મંદિરના પરિસરમાં યોજાઈ અમદાવાદ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ 

આ પણ વાંચો : Ahmedabad : પુસ્તકો વિના કેમ ભણશે ગુજરાત ? હજી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી !

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">