Ahmedabad: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાલય કેમ્પનું થયું આયોજન

ભાજપના નેતા અમિત ઠાકરે ગોકુળ આવાસ યોજના અને ગોપાલ આવાસ યોજનામાં એક સેવાલય કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ચાર દિવસ સુધી ચલાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 9:11 AM

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi birthday) જન્મ દિવસ છે ત્યારે તેની ઉજવણી લોકો વિવિધ રીતે કરી રહ્યા છે આ અંતર્ગત ભાજપના નેતા (BJP) અમિત ઠાકરે પણ ગોકુળ આવાસ યોજના અને ગોપાલ આવાસ યોજનામાં એક સેવાલય કેમ્પનું (Seva Camp) આયોજન કર્યું હતું. આ કેમ્પ ચાર દિવસ સુધી ચલાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.

 

આ કેમ્પનો મુખ્ય હેતુ સરકારની પાંચ યોજના આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, સિનિયર સિટીઝન માટે ફ્રી બસ સેવા કાર્ડ અને ફેરિયાઓ માટે સ્વનિધિ યોજનાના કાર્ય ઈશ્યૂ કરાવવાનો છે. આવાસ યોજનામાં લગભગ 1200 જેટલા મકાનો છે. જેમાં લાભાર્થીઓએ સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી.

ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી

ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને વિસેષ બનાવવા માટે  સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે.  જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">