Ahmedabad માં વેપારીઓ માટે કોરોના રસીકરણ પૂરજોશમાં

અમદાવાદ માં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે. તેમજ અન્ય લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ ફરજિયાત રસીકરણ કરાવવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:18 PM

ગુજરાતમાં કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ છે.ત્યારે અમદાવાદ(Ahmedabad) માં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે. તેમજ અન્ય લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ (Vaccination)ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ  ફરજિયાત રસીકરણ કરાવે તેમજ તેની બાદ જો વેપારીઓએ રસીકરણ નહિ કરાવ્યું હોય તો કાર્યવાહી કરવામાં આવશે.

જેના પગલે વેપારીઓએ શનિવારે પણ આ સમય મર્યાદા વધારવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે 80 ટકા વેપારીઓનું રસીકરણ થયું છે . પરંતુ કોરોનાની ઓછી રસી આવતા 20 ટકા જેટલા વેપારીઓનું કોરોના રસીકરણ હજુ બાકી છે.

આ પણ વાંચો : PM Kisan Yojana: તમારા ખાતામાં 2 હજાર નથી આવ્યા ? આ કામ કરવાથી બેંકખાતામાં આવી જશે રૂપિયા

આ પણ વાંચો : 75th Independence Day : ગૂગલે સ્વાતંત્ર્ય દિવસની કરી અનોખી ઉજવણી, Doodle દ્વારા ભારતના સંઘર્ષને કર્યા સલામ

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">