Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ICU બેડ ફૂલ, નવા દર્દીઓને દાખલ કરવાનું કરાયું બંધ

મેડિકલ સ્ટાફના અભાવે 900 બેડમાંથી જૂજ બેડ જ હાલ કાર્યરત છે. ઓક્સિજન સપ્લાય ઓછો હોવાને કારણે કેટલાક ICU બેડ જ કાર્યરત છે.

| Updated on: May 03, 2021 | 11:52 AM

અમદાવાદની 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થતા નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરાયું છે. સાથે જ જનરલ વોર્ડના પણ 25 બેડ જ ખાલી છે. ICU બેડ ખાલી ના હોવાથી 108 ને પણ મોકલવામાં આવતી નથી. મેડિકલ સ્ટાફના અભાવે 900 બેડમાંથી જૂજ બેડ જ હાલ કાર્યરત છે. ઓક્સિજન સપ્લાય ઓછો હોવાને કારણે કેટલાક ICU બેડ જ કાર્યરત છે. હોસ્પિટલ શરૂ થયાના 10 દિવસ બાદ પણ ડોક્ટરો, સ્ટાફ અને ઓક્સિજનની અછત છે, તેથી 900માંથી ગણતરીના બેડ જ કાર્યરત હોવાની ચર્ચા છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">