Ahmedabad: જોધપુરમાં પડ્યો મસમોટો ભૂવો, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે, ત્યારે અહીં મનપાના તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. ભૂવો પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 3:28 PM

અમદાવાદના (Ahmedabad) માર્ગો પર વાહનો ચલાવતા વખતે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે, કારણે કે ગમે ત્યારે ગમે તે સ્થળે રસ્તો બેસી શકે છે. તાજેતરમાં જ શહેરના જુહાપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો હતો અને હવે જોધપુરમાં  વિશાળકાય ભૂવો (Sinkhole) પડ્યો છે. વગર વરસાદે રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોઅ મનપાના તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં 94 ભૂવા પડ્યા છે, હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે. ત્યારે અહીં મનપાના તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. ભૂવો પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને ઘણી વાર નાગરિકોને ઘણા કિલોમીટર ફરીને જવું પડે છે, તેથી નાણા અને સમયનો પણ વ્યય થાય છે.

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">