Ahmedabad : ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે: ભરતસિંહ

રાજયમાં વરસાદ લંબાતા ખેડૂતોને નુકસાન ગયું છે. જેથી ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ મુખ્યપ્રધાનને આ અંગે આવેદન આપ્યું છે. અને માગ કરી છે કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:19 PM

Ahmedabad : રાજયમાં વરસાદ લંબાતા ખેડૂતોને નુકસાન ગયું છે. જેથી ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ મુખ્યપ્રધાનને આ અંગે આવેદન આપ્યું છે. અને માગ કરી છે કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે સાથે જ ખેત મજૂરોને પણ લઘૂતમ વેતન દરે સહાય આપવામાં આવે. ખેડૂતોએ લીધેલી પાક ધિરાણ લોન માફ કરવામાં આવે જેથી ખેડૂતોને પહોંચેલા નુકસાન ઓછું કરી શકાય. નોંધનીય છેકે રાજયમાં ઘણા વિસ્તારોમાં હજું જોઇએ તેવો વરસાદ થયો નથી. અને વરસાદની ખેંચને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે જો સમયસર હજુ વરસાદ નહીં આવે તો ખેડૂતોનો મોલ બળી જવાની ભીતિ છે. ત્યારે ખેડૂતોમાં હાલ વરસાદને લઇને ભારે ચિંતાનો માહોલ છે.

 

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">