Ahmedabad : વસ્ત્રાલના રહીશો સામાન્ય વરસાદ પણ પરેશાન, પાણી ભરાતા રસ્તોઓ પણ બિસ્માર બન્યા

સ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 1:03 PM

સ્માર્ટસિટી અમદાવાદ(Ahmedabad) માં સામાન્ય વરસાદમાં જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓ (Road) ઉબડ-ખાબડ થઈ જાય છે. શહેરના મોટાભાગના વિસ્તારો રસ્તા પર ખાડા અને ભૂવાના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવો જ એક વિસ્તાર છે વસ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

વસ્ત્રાલ રિંગ રોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMCદ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે જેને કારણે ઓમ સર્કલની આસપાસ AMC દ્વારા ખોદકામ કરીને પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગટરની લાઈનમાં ભંગાણ થતા ગંદા પાણી જાહેર રોડ પર આવી જાય છે.. જેનાથી આસપાસની સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

આ પણ વાંચો : IMD Heavy Rain Alert: 1 ઓગસ્ટ સુધીમાં 15 રાજ્યમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

આ પણ વાંચો : Lemonduck: તમારા કમ્પ્યુટરમાં તો નથી છુપાયો ને ખતરનાક ‘લેમનડક’ માલવેર ? જાણો કેવી રીતે બચવુ

 

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">