Ahmedabad : ગાય પર દયા ન કરે, તેના પર સરકાર ક્યારેય દયા નહીં કરે : પ્રદીપસિંહ જાડેજા

વિજય રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણીને લઈને અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો. જ્યા નિવેદન કરતા ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો ગાયની દયા નહીં ખાય, તેમના પર સરકાર ક્યારેય પણ દયા નહીં કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 7:24 PM

Ahmedabad : વિજય રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણીને લઈને અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો. જ્યા નિવેદન કરતા ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો ગાયની દયા નહીં ખાય, તેમના પર સરકાર ક્યારેય પણ દયા નહીં કરે. પ્રદીપસિંહે વધુમાં કહ્યું કે, સંસ્કૃતિની રક્ષાને ધ્યાને રાખીને ગૌહત્યા અને લવજેહાદ વિરોધી કાયદા બનાવ્યા. જેમા હવે ગાય પર દયા ન રાખતા લોકો સામે સરકાર પણ દયા નથી રાખતી તેમ જણાવ્યું હતું. રાજય સહિત દેશભરમાં જયારે ગૌહત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન ઘણું સુચક માનવામાં આવી રહ્યું છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">