Ahmedabad : નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર ફરી વિવાદમાં, કોંગ્રેેસે સોગંદનામામાં માહિતી છુપાવ્યાનો લગાવ્યો આરોપ

કોંગ્રેસે આક્ષેપ કર્યા કે નીરવ કવિએ સોગંદનામામાં અમુક માહિતી છુપાવી છે. સાથે જ કોર્ટમાં થયેલી અરજી બાદ આ સાચી હકિકત સામે આવી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 7:45 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :ચૂંટણીના માહોલમાં હાલ આરોપ પ્રતિ આરોપનો દોર ચાલી રહ્યો છે. નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર નીરવ કવિ પર કોંગ્રેસે ફરી એકવાર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે નીરવ કવિએ સોગંદનામામાં અમુક માહિતી છુપાવી છે. સાથે જ કોર્ટમાં થયેલી અરજી બાદ આ સાચી હકિકત સામે આવી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે કોર્પોરેટર નીરવ કવિએ સોગંદનામામાં પોતાનો ધર્મ અને જ્ઞાતિનો ઉલ્લેખ નહોતો કર્યો. આટલું જ નહીં પણ કોંગ્રેસે નીરવ કવિને કોર્પોરેટર તરીકે રદ કરવાની અને તેમના વિરુદ્ધ કડક પગલા ભરવાની પણ માગ કરી છે.

ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

તો આ તરફ ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપો અને દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિષય નથી મળતો તેથી તે ખોટી રીતે આક્ષેપ કરે છે. ભાજપે બચાવ કરતા કહ્યું કે કોર્પોરેટર ક્યારેય આવી મહત્વપૂર્ણ માહિતી છુપાવે જ નહીં.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">