AHMEDABAD : ત્રણ મહિના બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર બોટીંગ શરૂ, સહેલાણીઓમાં આનંદ

Sabarmati Riverfront : કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટીવીટીવી સાથે બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે કેસો ઓછો છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:27 AM

AHMEDABAD : આખરે ત્રણ મહિના બાદ ફરીથી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે બોટીંગ એક્ટીવીટી શરુ કરવામાં આવી છે. કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટીવીટીવી સાથે બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે કેસો ઓછો છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામાં આવ્યું છે. કોવીડની ગાઇડ લાઇનનું પાલન થાય તેની તકેદારી રાખી રીવરફ્રન્ટના મુલાકાતીઓ બોટીંગની મજા માણી શકશે. એટલું જ નહીં, અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે મેલ્ટીલેવલ પાર્કીંગ બનાવાની કામગીરી પુર જોશમા ચાલી રહી છે. જે આગામી ડીસેમ્બર સુધીમા તૈયાર કરી દેવામા આવશે.

આ પણ વાંચો : AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

આ પણ વાંચો : AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">