Ahmedabad : બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનાનો મૃત્યુઆંક નવ થયો, પોલીસે એફએસએલની મદદથી શરૂ કરી તપાસ

જો એક આ દરમ્યાન હવે સ્થાનિક પોલીસે એફએસએલની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જેમાં બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટના બની તે રાતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:44 PM

બારેજા(Bareja) માં મંગળવારે ઘટેલી ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને નવ થયો છે. મંગળવારે બનેલી ઘટનાના સમગ્ર પરિવાર ભોગ બન્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમના મૃત્યુ થયા છે. આ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા. જો એક આ દરમ્યાન હવે સ્થાનિક પોલીસે એફએસએલ(FSL) ની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જેમાં બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટના બની તે રાતના સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં દુર્ઘટના બાદ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ અને રીક્ષા આવતી જોવા મળે છે.જે બાદ તે થોડો સમય બાદ ત્યાંથી પસાર પણ થાય છે.

આ સમગ્ર દુર્ઘટનાના પગલે એમપી સરકાર હરકત આવી છે. તેમજ મૃતકના પરિવારજનોને શિવરાજસિંહ સરકારે ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમજ સીએમ રૂપાણી સાથે આ મુદ્દે વાતચીત પણ કરી છે.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">