કોરોના રસીના બુસ્ટર ડોઝને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેક્રેટરીએ આપ્યું આ નિવેદન

અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અને રેડિયોલોજીસ્ટ સાહીલ શાહે જણાવ્યું છે કે બુસ્ટર ડોઝને લઇને રિસર્ચ કરવું જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 1:07 PM

ઓમિક્રોન(Omicron)કોરોના(Corona)વેરીએન્ટની દહેશત વચ્ચે ભારતમાં પણ બુસ્ટર ડોઝની(Booster Dose)ચર્ચાએ વેગ પકડ્યું છે. ત્યારે આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના(AMA)જોઇન્ટ સેક્રેટરી અને રેડિયોલોજીસ્ટ સાહીલ શાહે જણાવ્યું છે કે બુસ્ટર ડોઝને લઇને રિસર્ચ કરવું જરૂરી છે..પહેલાં સાયન્ટિફિક ડેટા એકત્રિત કરવા પડે અને ત્યાર બાદ રસીમાં ફેરફાર કર્યા બાદ અને પુરતા અભ્યાસ બાદ જ બુસ્ટર ડોઝ અંગે વિચારી શકાય.

મહત્વનું છે કે ભારતમાં બુસ્ટર ડોઝ અંગે જિનેટિક કંસોટીમના વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે.. પરંતુ દેશમાં 17 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 47 ટકા લોકોને બીજો ડોઝ બાકી છે.. જ્યારે બાળકોની વેકસીનની પોલિસી પણ અટવાઈ છે.. ત્યારે હાલ રસીકરણને વેગ આપવાની જરૂર છે.. અને નવા વેરિઅન્ટની ગંભીરતા સામે અસરકારક પગલાં લેવાની જરૂર છે..

જો કે અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની દહેશત વચ્ચે 12 દેશોમાંથી આવતા મુસાફરો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્થળે જ તેમની કોરોના તપાસ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમને તેમના નિવાસે કે અન્ય સ્થળે જવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ફફડાટ, યુકેથી આવેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત

આ પણ વાંચો : રાજકોટ કોર્પોરેશને સતર્કતા વધારી, વેકસીનેશન માટે લકી ડ્રોની જાહેરાત કરી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">