Ahmedabad : કોગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ, કરી શકે છે મોટું એલાન

Hardik Patel : ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે હાર્દિક પટેલ કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 9:33 AM

ગુજરાતના(Gujarat)  રાજનીતિમાં રોજ નવા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી હાર્દિક પટેલની (Hardik patel resign) કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે.હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે.હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી (Congress) રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે, ત્યારે હાર્દિક પટેલ સવારે 11 કલાકે પત્રકાર પરિષદ યોજશે.

હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેના પર સૌ કોઈની રહેશે નજર

જેમાં હાર્દિક પટેલ મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. આ પત્રકાર પરિષદથી હાર્દિક પટેલનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે સમાધાન માટે સતત પ્રયત્નો કર્યા હતા.એમાં પણ તેમની નારાજગી મામલે રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાર્દિકને મળવાનો સમય તો ઠીક, ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિકથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. સાથે કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ કોંગ્રેસ હાઇકમાન્ડે લીધી હતી. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પટેલ ભાજપનો (BJP) ખેસ ધારણ કરશે કે પછી આપનું (AAP) ઝાડું પકડશે. જે પણ હોય પરંતુ આજે રાજ્યની રાજનીતિ માટે મહત્વનો દિવસ સાબિત થશે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">