કચ્છના માલધારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કાર્યવાહી, ઉંટ મુક્ત કરવા માંગ

કચ્છના માલધારીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા કાયદા નિવારણ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હોવાની શંકા છે. આ તમામ માલધારીઓ કચ્છના ટપ્પર,વરનોરા ગામના માલધારીઓ છે જેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 11:13 PM

કચ્છથી(Kutch)  ઉંટ(Camel)  લઈ નીકળેલા માલધારીઓ સામે મહારાષ્ટ્રમાં(Maharashtra)  કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલધારીઓ સામે અમરાવતી જિલ્લાના તલેગાંવ પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ પશુઓ કતલખાને લઈ જતા હોવાની આશંકામાં પોલીસે કાર્યવાહી કરી હતી. કચ્છના માલધારીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા કાયદા નિવારણ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હોવાની શંકા છે. આ તમામ માલધારીઓ કચ્છના ટપ્પર,વરનોરા ગામના માલધારીઓ છે જેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જો કે આ કાર્યવાહી બાદ માલધારીઓને મુક્ત કરાયા પરંતુ હજી 58 ઉંટ મુક્ત કરવામાં આવ્યા નથી. તેવા સમયે કચ્છના માલધારી સંગઠને અને સાંસદે આ ઉંટને મૂકત કરીને તેમના માલિકોને પરત આપવા માટે રજૂઆત કરી છે. જો કે આ વિવાદ વચ્ચે પશુપાલકો પશુઓ છૂટવાની રાહ જોઇ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 13805 કેસ, 25 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડમાં પાકોની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">