GUJARAT : સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ, 7 ઓગષ્ટે 6.01 લાખ લોકોને રસી અપાઈ

Vaccination in Gujarat : રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું રસીકરણ કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:48 AM

GUJARAT : રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે 7 ઓગષ્ટે એક જ દિવસમાં 6,01,720 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું રસીકરણ કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.અમદાવાદમાં 7 ઓગષ્ટે 56,369 લોકોએ રસી મુકાવી,જ્યારે સુરતમાં 49,694 લોકોએ રસી મુકાવી છે, વડોદરામાં 12,106 લોકોનું રસીકરણ થયું, તો રાજકોટમાં 14 હજાર 746 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : GUJARAT : હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ અપાયા, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

આ પણ વાંચો : AHMEDABAD : પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા, અમરાઈવાડીમાં 32 વર્ષીય યુવાનની અંગત અદાવતમાં હત્યા

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">