લો બોલો! બિલ્ડીંગ યુઝની પરમિશન વગર રાજ્યની 48 % હોસ્પિટલોનો ધમધમી રહ્યો છે ધંધો, સર્વેના આંકડા ચોંકાવનારા

ગુજરાત રાજ્ય સરકારના સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં રાજ્યની અડધો અડધ હોસ્પિટલ્સ પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન નહિ હોવાની વાત જાણવા મળી છે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 4:44 PM

રાજ્યમાં કાર્યરત હોસ્પિટલ્સ બાબતે મોટું સત્ય આવ્યું સામે. માહિતી અનુસાર રાજ્યની અડધો અડધ હોસ્પિટલ્સ પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન નહિ હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં જેટલી હોસ્પિટલો છે તેમાંથી 48 % જેટલી હોસ્પિટલો પાસે BU પરમિશન નહીં હોવાની માહિતી બહાર આવી છે. એટલે કે અડધો અડધ હોસ્પિટલો બિલ્ડીંગ યુઝની પરમીશન વગર ધખધખી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ  હોસ્પિટલ્સના સર્વેમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

તમને જણાવી દઈએ કે શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આર.એચ. વસાવાએ કરેલા સોગંદનામાંમાં આ માહિતી બહાર આવી છે. ત્યારે ફાયર સેફટીની noc ન હોય તેવી ઇમારતોના વીજળી, પાણીના કનેક્શન કાપવાના શરૂ કરાયા હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવી છે. રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના મુદ્દે થયેલી પિટિશનમાં અંગે થયેલી સુનાવણી દરમિયાન આ માહિતી બહાર આવી છે. જોવું રહ્યું કે BU પરમિશન વગર જ દર્દીઓના જીવ સાથે રમત રમતી આ હોસ્પિટલો પર ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

આ પણ વાંચો: ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે, કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">