GUJARAT : પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

GUJARAT : સરકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. તાલુકા કક્ષાએ રાષ્ટ્રધ્વજને સલામી આપવા 250 લોકોને જ આમંત્રણ

| Updated on: Jan 19, 2021 | 11:46 AM

GUJARAT : સરકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. તાલુકા કક્ષાએ રાષ્ટ્રધ્વજને સલામી આપવા 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 26 જાન્યુઆરીની ઉજવણી માત્ર 56 મિનિટમાં જ પૂરી કરવા આદેશ કરાયો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જાણ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">