Gujarat : ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન, પ્રદેશ કક્ષાએ શિસ્ત વિષયક પગલા લેવાશે

Gujarat : ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. મિડીયા સમક્ષ નિતિન પટેલે જણાવ્યું કે, ધારાસભ્ય સામે પ્રદેશ કક્ષાએ જરૂરી પગલા લેવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:53 AM

Gujarat Update : ભાજપનના ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ધારાસભ્ય કેસરી સિંહને આ મામલે નોટિસ આપીને પ્રદેશ સંગઠન (High Command) દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, ભાજપના માતર વિધાનસભાના (Assembly) ધારાસભ્ય કેસરી સિંહ પંચમહાલના શિવરાજપુરના રિસોર્ટમાં (Resort) ચાલી રહેલી દારૂ અને જુગારની મહેફીલ માણતા ઝડપાયા હતા.

મહત્વનું છે કે, પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સહિત 21 વ્યકિતને ઝડપીને આગળની  કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ધારાસભ્યને જામીન પર મુક્તિ મળી છે.

આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે  મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હાઈ કમાન્ડ દ્વારા ધારાસભ્યને નોટિસ આપીને ખુલાસો માગવામા આવ્યો છે અને શિસ્ત વિષયક પગલા પણ પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે, આ અગાઉ પણ અનેક  રાજકારણીઓ દારૂ અને જુગારની મહેફિલ માણતા ઝડપાતા જોવા મળે છે. પરંતુ, પાર્ટીઓ દ્વારા માત્ર ખુલાસો માગીને આ બાબતને સગેવગે કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">