Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વકર્યો, સતત પાંચમાં દિવસે 400થી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update : રાજ્યમાં 2જી માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 02, 2021 | 9:03 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વાર વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા દિવસથી 400થી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા, જયારે આજે 2જી માર્ચે પાંચમા દિવસે પણ આ ક્રમ યથાવત રહ્યો છે. રાજ્યમાં 2જી માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે, જયારે આ સમયગાળામાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. 

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 114, સુરતમાં 81, વડોદરામાં 74 અને રાજકોટમાં 45 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 361 અને અત્યાર સુધીમાં કુલ 2,63,837 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 2522 થયા છે. 

 

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">