રાજ્યમાં ICAR ના ધારાધોરણ મુજબ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમને મંજૂરી : આર.સી. ફળદુ

Gujarat :  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમ માટે ICAR ના ધારાધોરણ મુજબ કૃષિ અભ્યાસક્રમને ખાનગી યુનિવર્સીટીમાં ચલાવવા માટે મંજૂરી આપી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 06, 2021 | 4:18 PM

Gujarat :  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમ માટે ICAR ના ધારાધોરણ મુજબ કૃષિ અભ્યાસક્રમને ખાનગી યુનિવર્સીટીમાં ચલાવવા માટે મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુએ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે ICAR ના ધારાધોરણ મુજબ અને રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમનો વ્યાપ વધે તેમજ વિધાર્થીઓને તેનું શિક્ષણ રાજ્યમાં જ મળે તેવા ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે આ પૂર્વે ખાનગી યુનિવર્સિટીઓને આઇસીઆરની અને રાજ્ય સરકારની મંજૂરી વિના કૃષિલક્ષી અભ્યાસક્રમ શરૂ ના કરવા ચેતવણી આપી હતી. તેમજ વિધાર્થીઓને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ યુનિવર્સીટીઓ દ્વારા સરકારની આદેશની અવગણના કરીને છેક ડિગ્રી સુધી વિધાર્થીઓને ભણાવવામાં આવ્યા હતા. તેથી આ અંગે  Gujarat ના મુખ્યમંત્રીના સ્તરે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેની બાદ મોટું મન રાખીને અને વિધાર્થીઓના હિતમાં સીએમ રૂપાણીએ આ નિર્ણય લીધો છે તેમ કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું.

 

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">