GOOD NEWS : અમદાવાદ-શ્રીનગર ફલાઇટ શરૂ કરાશે, જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને વેગ આપવા લેવાયો નિર્ણય
GOOD NEWS : ગુજરાતના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. પ્રવાસનને વેગ મળે તેવા હેતુસર અમદાવાદથી જમ્મુ-કશ્મીરની ડાયરેક્ટ ફ્લાઇટ ટુંક સમયમાં શરૂ કરાશે.
GOOD NEWS : ગુજરાતના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. પ્રવાસનને વેગ મળે તેવા હેતુસર અમદાવાદથી જમ્મુ-કશ્મીરની ડાયરેક્ટ ફ્લાઇટ ટુંક સમયમાં શરૂ કરાશે. અને ગુજરાતી પ્રવાસીઓ હવે અમદાવાદથી બાય ફ્લાઇટ સીધા શ્રીનગર પહોંચી શકશે. અગાઉ અન્ય સ્થળો પર સ્ટેન્ડ કરી ફ્લાઇટ શ્રીનગર પહોંચતી હતી. ત્યારે આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર પ્રવાસનને વેગ મળશે તેવો આશાવાદ અમદાવાદ આવેલી જમ્મુ-કાશ્મીર ટુરિઝનની ટીમે વ્યક્ત કર્યો હતો. કાશ્મીર ટુરિઝમના ડાયરેક્ટરનું માનવું છે કે નવી ફ્લાઇટ શરૂ થવાની સાથે જ જમ્મુ-કશ્મીર ટુરિઝમને વેગ મળશે. અને ગુજરાતી પ્રવાસીઓને આકર્ષવા માટે તેઓએ ટુર પેકેજ પણ તૈયાર કર્યા છે.
Latest Videos
Latest News