GirSomnath : કોડીનારના છાછર ગામમાં RSS કાર્યકરો પર હુમલાના વિરોધમાં બંધનું એલાન

GirSomnath : કોડીનારમાં RSSના કાર્યકરો પર હુમલો થયો. જેમાં પાંચ કાર્યકરોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવાનો વારો આવ્યો છે.

| Updated on: Feb 22, 2021 | 1:24 PM

GirSomnath : કોડીનારમાં RSSના કાર્યકરો પર હુમલો થયો. જેમાં પાંચ કાર્યકરોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવાનો વારો આવ્યો છે. તો હુમલા બાદ કોડીનાર બંધનું એલાન આપ્યું છે. જો કે, હાલ છાછર ગામમાં શાંતિનો માહોલ છે.અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ પોલીસે આ મામલે ટોળા સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">