GANDHINAGAR : ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર

GANDHINAGAR : આગામી 30 દિવસ સુધી ધોરણ 12 સામાન્ય પ્રવાહ - વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 12, 2021 | 5:03 PM

GANDHINAGAR : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહ – વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કરેલી આ તારીખો મુજબ આજે 12 ફેબ્રુઆરીથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ – વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની પક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 30 દિવસ સુધી ધોરણ 12 સામાન્ય પ્રવાહ – વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">