Gandhinagar: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન, 15 જુલાઈથી યોજાશે પરીક્ષા

Gandhinagar : ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિધાર્થીઓ પણ માસ પ્રમોશનની (Mass promation) માંગ કરી રહ્યા હતા. આ વચ્ચે ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 19, 2021 | 3:30 PM

Gandhinagar : ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિધાર્થીઓ પણ માસ પ્રમોશનની (Mass promation) માગ કરી રહ્યા હતા. આ વચ્ચે ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધોરણ 10 અને 12 રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા 15 જુલાઈના રોજ લેવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને જોઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">