GANDHINAGAR : હીરા બાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પીએમ માતાની મુલાકાત લે તેવી સંભાવના

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન પોતાની માતા હીરાબાની મુલાકાત લે તેવી સંભાવના છે.

| Updated on: Mar 12, 2021 | 2:05 PM

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન પોતાની માતા હીરાબાની મુલાકાત લે તેવી સંભાવના છે. જેથી ગાંધીનગરમાં હીરા બાના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વડાપ્રધાન 12 માર્ચના રોજ દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે વડાપ્રધાન વતનના પ્રવાસ દરમિયાન માતાની અચૂક મુલાકાત લેતા હોય છે. ત્યારે આ-જ સંભાવનાને લઇને હીરાબાના ઘરની આસપાસ પોલીસકાફલો તૈનાત કરી દેવાયો છે.

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">