GANDHINAGAR : રાજયમાં વેક્સિનનો અભાવ, વેક્સિન કંપનીઓ સાથે વાતચીત કરાશે, DyCM નીતિન પટેલનું નિવેદન

GANDHINAGAR : DYCM નીતિન પટેલે સ્વીકાર્યું રાજ્યમાં વેક્સિનનો અભાવ છે. નીતિન પટેલે વૅક્સિનેશન સેન્ટર પરથી વૅક્સિન વિના પાછા જવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે.

GANDHINAGAR : રાજયમાં વેક્સિનનો અભાવ, વેક્સિન કંપનીઓ સાથે વાતચીત કરાશે, DyCM નીતિન પટેલનું નિવેદન
DyCmનું રસી બાબતે નિવેદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:59 PM

GANDHINAGAR : DYCM નીતિન પટેલે સ્વીકાર્યું રાજ્યમાં વેક્સિનનો અભાવ છે. નીતિન પટેલે વૅક્સિનેશન સેન્ટર પરથી વૅક્સિન વિના પાછા જવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી 3 કરોડથી વધુ વૅક્સિનનો ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આ મુદ્દે વૅક્સિનેશન કંપનીઓ સાથે પણ આગામી દિવસોમાં વાત કરવામાં આવશે તેમ પણ પટેલે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે વેપારીઓને ઝડપથી વૅક્સીન લઈલે એ માટે 30 જૂન સુધી ફરજીયાત વૅક્સિનનો નિર્ણય લેવાયો હતો. જોકે આજે અંતિમ દિવસ છે. આ અંગે આજે કોર કમિટીમાં નિર્ણય લેવાશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

નોંધનીય છેકે છેલ્લા કેટલાય દિવસોથી રાજયમાં કોરોના વેક્સિનની રસીને લઇને રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ થતી હતી. પરંતુ, અનેક લોકોને રસી લીધા વગર પાછા ફરવું પડયું હતું.

સુપર સ્પ્રેડર વેપારીઓમાં ફરજિયાત વેક્સિનમાં એક મહિનાની રાહતની માગ

તો રાજય સરકારે ત્રીજી લહેરની શકયતાને પગલે સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા કહ્યું હતું. તેવામાં કોઈ વેપારીએ વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે. આની સામે વેક્સિનનો જથ્થો ન હોવાથી હજુ તમામ વેપારીઓને વેક્સિન મળી નથી. તેથી તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરી છે કે તેમને આ ફરજિયાત વેક્સિનેશનમાં 1 મહિના સુધી રાહત મળે.

1000થી વધુ રસી સેન્ટર પર બે દિવસથી જથ્થો ખૂટ્યો રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. જેને લઈને હવે રાજય સરકારે પણ ઘણા પ્રતિબંધોમાંથી રાહત આપી છે. સાથે ત્રીજી લહેર સામે સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે.  જેમાં તમામ લોકોને સ્પોર્ટ રજિસ્ટ્રેશન પર કોરોના રસી આપવામાં આવી રહી છે. આ માટે રાજ્યભરમાં 1000થી વધુ રસીકરણ કેન્દ્રો કાર્યરત છે. પરંતુ, 2 દિવસથી મોટાભાગના કેન્દ્રો પર વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેથી ઘણા બધા લોકોને વેક્સિન મળી નથી. આ દરમિયાન ઘણા લોકો એક સેન્ટરથી બીજા સેન્ટર ધક્કા ખાતા જોવા મળ્યા હતા.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">