DAHOD : દેવગઢબારીયાની એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોને કોરોના

DAHOD : દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

| Updated on: Mar 06, 2021 | 1:30 PM

DAHOD : દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાગ્રસ્ત શિક્ષકો ગોધરાથી અપ-ડાઉન કરતા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">