DAHOD : દેવગઢબારીયાની એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોને કોરોના
DAHOD : દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
DAHOD : દેવગઢબારીયાની શાળામાં બે શિક્ષકોને કોરોના થયો છે. એસ.આર.હાઇસ્કુલમાં બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાગ્રસ્ત શિક્ષકો ગોધરાથી અપ-ડાઉન કરતા હતા.
Latest Videos
Latest News