Cyclone Tauktae : લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરેલી બસ ફસાઇ, 18થી વધુ જાનૈયા ફસાયા

લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતા જાનૈયાઓનની બસ તા'ઉતે વાવાઝોડાના કારણે ફસાઇ ગઇ છે. રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે આ બસ ફસાઇ છે.

Cyclone Tauktae : લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરેલી બસ ફસાઇ, 18થી વધુ જાનૈયા ફસાયા
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 18, 2021 | 10:29 AM

Cyclone Tauktae : તા’ઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયુ ત્યારબાદ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી તબાહી અને નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતા જાનૈયાઓનની બસ તા’ઉતે વાવાઝોડાના કારણે ફસાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે આ બસ ફસાઇ છે. આપને જણાવી દઇએ કે બસમાં કુલ 18 થી પણ વધારે જાનૈયા સવાર છે. મળતી જાણકારી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે એટલે  કે લગભગ 3 વાગ્યાની આસપાસ તા’ઉતે વાવાઝોડાના કારણે બસ ફસાઇ હતી.

આપને જણાવી દઇએ કે તા’ઉતે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો જેના કારણે લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરેલી બસ રાજુલા પાસે જોડિયા-હજરિયા ગામ પાસે ફસાઇ હોવાની વિગતો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે NDRFની ટીમ દ્વારા આ બસનો સતત સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી  રહ્યો છે, પરંતુ બસનો સંપર્ક ન થતા હાલ રાજુલામાં સ્થિત NDRFની ટીમ બસના રેસ્ક્યૂ માટે પહોંચી રહી છે. જો કે  આ ઘટનામાં અત્યાર સુધી મળતી વિગતો પ્રમાણે સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આપને જણાવી દઇએ કે અરબી સમુદ્રમાં ઉદભવેલુ તાઉ’તે વાવાઝોડુ 17મીને મેની રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ છે. દીવ- ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે વાવાઝોડુ ટકરાયુ ત્યારે પવનની ઝડપ 150થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. તાઉ’તે વાવાઝોડુ ત્રાટક્યાના બે થી અઢી કલાક સુધી તોફાની પવન ફુકાતો રહેશે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ તાઉ’તે વાવાઝોડુ રાત્રીના 8 વાગ્યા બાદ ગીર સોમનાથ જિલ્લા અને દિવ પાસે ટકરાયુ છે. ગીર સોમનાથ જિલ્લામાં ફુકાયેલા પવનની ઝડપ અલગ અલગ નોંધાઈ છે. તાઉ’તે પૂરી તાકાત સાથે ટકરાયુ ત્યારે કોડીનારમાં ફુકાતા પવનની ઝડપ 129 કિલોમીટર નોંધાઈ હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">